વડોદરાથી જયપુર લગ્ન પ્રસંગે ગયેલા નિવૃત્ત પ્રોફેસરના બંધ મકાનમાંથી રૂ.2 લાખની ચોરી

📅 Published: December 9, 2025 | 📂 Category: Uncategorized


Vadodara Theft Case : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સન ફાર્મા રોડના પ્રથમ એંકલેવમાં રહેતા અને એમ.એસ યુનિવર્સિટીની ટેકનોલોજીના નિવૃત્ત પ્રોફેસર સ્નેહીજનના લગ્ન પ્રસંગે જયપુર-રાજસ્થાન ખાતે જઈને સપ્તાહ બાદ પરત આવતા બંધ મકાનનું ઇન્ટરલોક તોડીને ત્રાટકેલી ચોર ટોળી સોના ચાંદીના દાગીના અને રૂ.25 હજારની રોકડ સહિત કુલ રૂ.બે લાખની બે લાખની માલમતા ચોરી ગયા હતા. માનસિક રીતે પડી ભાંગેલા પ્રોફેસરે જે તે વખતે ફરિયાદ કરી ન હતી. પરંતુ સગા સંબંધીઓના કહેવાથી ફરિયાદ નોંધાવતા અટલાદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *