વડોદરાના મકરપુરામાં નવો બનાવેલો રસ્તો માત્ર 24 કલાકમાં ખોદી નંખાતા લોકોમાં રોષ

📅 Published: February 3, 2026 | 📂 Category: Uncategorized

image : AI Photo 

Vadodara : ગેસની પાઈપલાઈન કે પછી કોઈપણ કેબલને ચેક કર્યા વગર રોડ-રસ્તા બનાવાતા હોવાનો આક્ષેપો કરીને લોકોએ ટેક્સના નાણાનો વેડફાટ થતો હોવાનું સ્થાનિકોએ આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ વારંવાર વહિવટી તંત્રને તાકીદ કરી છે કે રસ્તા બનાવતા પહેલા કેબલિંગ, ગેસ, ગટર તથા પીવાના પાણીની પાઈપલાઈનનું સ્ટેટસ ચેક કરી લેવા જોઈએ. પરંતુ વડોદરા કોર્પોરેશનના અધિકારીઓને આ વાત ગળે ઉતરતી નથી કે ગળે ઉતારવા માંગતા નથી. પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ પહોંચાડવા અધિકારીઓ પહેલા રસ્તો બનાવી દે છે અને પછી ત્યાં જ કોન્ટ્રાક્ટરનું બીજું બિલ પાસ કરાવવા માટે ખોદકામ કરાવી દે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *