વડોદરા: નમસ્યની દીવાલ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ધડાકાભેર તૂટી પડવાના મુદ્દે બિલ્ડરની ધોલાઈ કરી

📅 Published: January 15, 2026 | 📂 Category: Uncategorized

વડોદરા શહેરના છેવાડે  ખ્યાતનામ સ્વામિનારાયણ મંદિરની એકદમ નજીકમાં પ્રમુખસ્વામી તીર્થ સોસાયટી આવેલી છે. આ સોસાયટીની બાજુમાં નમસ્યા કન્સ્ટ્રક્શનની સાઈટ નવી તૈયાર થઈ રહી છે. 

આ સાઇટ પર કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતની સલામતી રાખ્યા વિના ઊંડા ખાડા ખોદીને નવી ઊંચી દિવાલ બનાવાઈ રહી હતી. દિવાલમાં કોઈપણ જાતના પીલર પણ રાખવામાં આવ્યા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ બાબતે કોન્ટ્રાક્ટરનું ધ્યાન પણ સ્થાનિક લોકો દોર્યું હોવાનું કહે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *