વન વિભાગે શાહપુરથી ૩૪ સુરજ કાચબા અને ૧૦૧ સુડા પોપટ છોડાવ્યા

📅 Published: November 24, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદ, સોમવાર

અમદાવાદ ગ્રામ્ય અને વન વિભાગે થોડા દિવસ પહેલા સુરજ કાચબાના ગેરકાયદે વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારે આ કેસના અનુસંધાનમાં વન વિભાગે પોલીસ સાથે મળીને શાહપુરમાં  દરોડો પાડીને ૩૪ સુરજ કાચબા અને ૧૦૧ સુડા પોપટને છોડાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને વન વિભાગે થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ  પરથી ગેરકાયદે સુરજ કાબચાનું વેચાણ કરતી ગેંગના ત્રણ સાગરિતોને ઝડપીને મોટા પ્રમાણમાં સુરજ કાચબાને રેસક્યુ કર્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *