વડોદરા,જી.એ.સી.એલ. કંપનીમાં નોકરી કરતા ૫૭ વર્ષના કામદારનું મોત ચાલુ ફરજ પર થયું હતું. કંપનીએ વળતરની માગણી નહીં સ્વીકારતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો નથી.
વળતરની માગ નહીં સ્વીકારાતા પરિવારજનોનો મૃતદેહ લેવા ઇનકાર
📅 Published: January 8, 2026 |
📂 Category: Uncategorized
