અમદાવાદ,શુક્રવાર,28 નવેમ્બર,2025
બોડકદેવ વોર્ડમાં રુપિયા દસ કરોડથી વધુના ખર્ચથી વસ્ત્રાપુર
લેક રીડેવલપ કરવામા આવ્યુ છે. રીડેવલપમેન્ટ પછી ટૂંક સમયમાં ફરીથી મુલાકાતીઓ માટે
લેક ખુલ્લુ મુકવામા આવશે. ૧ જાન્યુઆરી-૨૦૨૬થી આ લેકની મુલાકાત લેનારાઓએ રુપિયા દસ
