વોટર વર્કસમાં નવી લાઈન જોડવાની કામગીરીને પગલે રાંદેર- અઠવા ઝોનમાં પાણી કાપ રહેશે

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં આવેલા રાંદેર વોટર વર્કસના  જુની નળીકા બદલી નવી નળીકા જોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા આ કામગીરી 24 કલાક સુધી ચાલશે તેના કારણે આગામી 4 અને 5 ફેબ્રુઆરીના રોજ રાંદેર- અઠવા  ઝોનમાં પાણી પુરવઠો નહીં મળે, આ પાણી કાપની અસર રાંદેર – અઠવા વિસ્તારમાં રહેતા દસેક લાખ લોકોને થશે. 

સુરત મહાનગરપાલિકાનાં રાંદેર વોટર વર્કસ ખાતે 160 એમ.એલ.ડી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *