શેખ હસીના અંગે તંગદિલી પ્રવર્તતી હોવા છતાં અજિત દોવલ બાંગ્લાદેશના Gen-Zને શા માટે મળ્યા ?

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized


– બાંગ્લાદેશના Gen-Z ડો. ખલિલ ઉર-રહેમાને દોવલને ઢાકા આવવા આમંત્રણ આપ્યું : સાથે શેખ હસીનાના પ્રત્યાર્પણની માગણી કરી

નવી દિલ્હી : દિલ્હીમાં મળી રહેલી કોલંબો સિક્યુરીટી કોનકલેવ સમયે અહીં (નવી દિલ્હી) આવેલા બાંગ્લાદેશના નેશનલ સિકયુરીટી એડવાઇઝર ડો. ખલીલ- ઉર-રહેમાને ભારતના નેશનલ સિકયુરીટી એડવાઈઝર અજિત દોવલ સાથે સઘન મંત્રણાઓ યોજી હતી. જે દરમિયાન તેઓએ બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની પણ માગણી કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *