સિહોરમાં સ્ટાફ-વાહનની ઘટના કારણે ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું

📅 Published: January 17, 2026 | 📂 Category: Uncategorized

– કચરા પોઈન્ટ પરથી ઉકરડો ઉપાડવા માટે હાલ બે જ ટ્રેક્ટર

– 15-20 દિવસ સુધી કચરો ઉપાડવામાં આવતો નથી, માથા ફાટી જાય તેવી દુર્ગંધથી લોકો ત્રાહિમામ

સિહોર : સિહોર શહેરમાં નગરપાલિકાના પાપે ઠેર ઠેકાણે ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું છે. સ્ટાફ અને વાહનોની ઘટના કારણે નિયમિત રીતે કચરો ઉપાડવામાં ન આવતા છોટેકાશી તરીકે વિખ્યાત સિહોર હાલ ઉકરડાનું શહેર બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

સિહોર ન.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *