સુરતમાં સવારના 6 થી 8 વાગ્યા દરમિયાન પતંગ ઉડાડવા પર પ્રતિબંધ, સોમવારથી જાહેરનામું થશે અમલી

📅 Published: January 3, 2026 | 📂 Category: Uncategorized


Surat News: ઉત્તરાયણ પર્વની મજા અબોલ પક્ષીઓ સજા બની જાય છે. અનેક એવી ઘટનાઓ છે જેમાં લોકોના ગળા પણ કપાઈ જાય છે. ત્યારે સુરત શહેર પોલીસ કમિશનરે લોકોની સુરક્ષા અને પશુ-પક્ષીઓના જીવ બચાવવા એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જાહેર માર્ગો પર પતંગ ચગાવવા, સવારે 6 થી 8 પતંગ ચગાવવા તેમજ ચાઈનીઝ દોરી અને તુક્કલ પર કડક પ્રતિબંધ લાગુ કર્યો છે. 

જાહેરનામામાં જણાવ્યા મુજબ હવે સુરતમાં, 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *