
દબાણ હટાવ અભિયાન યથાવત્ત રખાયું
બુલડોઝર ફેરવવા દરમિયાન અનિચ્છનીય બનાવો રોકવા માટે સુરક્ષા બંદોબસ્ત પણ જાળવી રાખવામાં આવ્યો હતો
ગાંધીનગર : પાટનગરનાં સેક્ટરોમાં દબાણો હટાવવાની સ્થાનિક રહેવાસીઓ
લાંબા સમયથી રાહ જોતા હતાં. પરંતુ પેથાપુર અને ચરેડી વિસ્તારની અવદશા થયા બાદ
