સોલાર પેનલ પરનો જીએસટીના ઘટયા પછી વર્કિંગ કેપિટલ વધારવાની ફરજ પડી

📅 Published: November 25, 2025 | 📂 Category: Uncategorized

 

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર

સોલાર પેનલ પરના જીએસટીના દર ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી
દેવામાં આવ્યા તે પછી લોકોને સોલાર પેનલ થોડી ગણી સસ્તી મળતી થઈ હશે
, પરંતુ પેનલ મેન્યુફેક્ચરર્સની હાલાકી વધી ગઈ છે કારણ કે સોલાર
પેનલ બનાવવા માટેના કાચા માલ પર તેમણે વધુ જીએસટી ચૂકવવો પડતો હોવાથી તેમના ઇનપુટ ટેક્સ
ક્રેડિટના નાણાં સરકારમાં જમા જ પડી રહે છે. કેન્દ્ર સરકારે તેમને જીએસટીનું રિફંડ

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *