સૌરાષ્ટ્રમાં પતંગના તીક્ષ્ણ દોરાથી 50થી વધુ લોકો લોહીલુહાણ થયા

📅 Published: January 16, 2026 | 📂 Category: Uncategorized


ઉત્તરાયણનો આનંદ પણ અરેરાટીમાં પરિણમ્યો : ‘કાઈપો છે..’ના ઉન્માદમાં મોટાભાગના લોકોનું ગળું કપાયું : સૌથી વધુ રાજકોટ અને જામનગરમાં બાળકો-મહિલાઓ સહિત 46 લોકો ઈજાગ્રસ્ત

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ગઈકાલે મકર સંક્રાંતિના પર્વની પતંગરસીયાઓએ ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી, પરંતુ તે પતંગના દોરાના કારણે 50થી વધુ વ્યક્તિઓ પર જીવનું જોખમ આવી પડયું હતું. પતંગના તિક્ષ્ણ દોરાથી રસ્તા જતાં વાહનચાલકો લોહીલુહાણ થયા હતા અને ઉત્તરાયણનો આનંદ પણ અરેરાટીમાં પરિણમ્યો હતો. ‘કાઈપો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *