સૌરાષ્ટ્ર તરફની બસ બોરસદ ડેપોમાં નહીં આવતા હાલાકી

📅 Published: December 2, 2025 | 📂 Category: Uncategorized

– રાત્રિના તમામ બસો બસ સ્ટેન્ડમાં આવે તેવી માંગ

– મુસાફરો બસમાં બેસવા મોડી રાત્રે આણંદ ચોકડી પર ઉભા રહેવા માટે મજબૂર બન્યાં

આણંદ : સૌરાષ્ટ્ર તરફના રૂટની બસ વડોદરા અને સુરત તરફથી આવતી હોય છે, પરંતુ રાત્રિના સમયે આ બસ બોરસદ ડેપોમાં જતી નથી. જેથી મુસાફરો બસમાં બેસવા માટે રાત્રિના સમયે આણંદ ચોકડી પર ઉભા રહેવા મજબૂર બન્યાં છે. 

બોરસદ સહિત આજુબાજુના વિસ્તારમાં સૌરાષ્ટ્રના વતનીઓ મોટા પ્રમાણમાં રહે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *