સ્વામી દયાનંદે કુરિવાજો દૂર કરી વેદોનાં માધ્યમથી ઉન્નતિનો માર્ગ દર્શાવ્યો

📅 Published: February 13, 2026 | 📂 Category: Uncategorized


રાજકોટના આંગણે અખિલ ભારતીય સંસ્કૃત સમારોહનો શુભારંભ  : સ્વતંત્ર ભારતની લડતની ચેતના જગાવવામાં પણ સ્વામી દયાનંદ સરસ્વતીનો સિંહફાળો રહ્યો છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.નાં આંગણે આજરોજ ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડના સહયોગથી રાષ્ટ્રનિર્માણ કે પુરોધા : મહર્ષિ દયાનંદ સરસ્વતી વિષયક અખિલ ભારતીય સંસ્કૃત સમારોહના પ્રારંભે ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં થયો હતો. સમારોહનાં ઉદઘાટન સત્રમાં રાજયપાલે મનનીય ઉદ્બોધનમાં સ્વામી દયાનંદ સરસ્વતીના જન દર્શન વિશે રોચક વિગતો રજૂ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સ્વામી દયાનંદ સરસ્વતીએ એ સમયે સમાજમાંથી અંદશ્રધ્ધા અને કુરીવાજોને દૂર કરી વેદોના માધ્યમથી સમાજને પ્રગતિ અને ઉન્નતિનો માર્ગ બતાવ્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *