હનુકાહ યહૂદીઓનો દીવાળી જેવો ઉત્સવ છે તેમાં મીણબત્તીથી 'દીવા' પ્રકટાવવામાં આવે છે

📅 Published: December 15, 2025 | 📂 Category: Uncategorized


– હનુકાહ ડીસેમ્બર 14 થી 22 સુધી એક સપ્તાહ ચાલે છે

– આ ઉત્સવ ‘પ્રકાશનું પર્વ’ માનવામાં આવે છે : તે ઉત્સવ ચાનુકાહ પણ કહેવાય છે તેમાં ૮ દિવસ એક પછી એક મીણબત્તી પ્રકટાવાય છે મિત્રો સગાંઓ પરસ્પરને ભેટ આપે છે

નવી દિલ્હી : સીડનીના ‘બોન્ડી બીચ’ ઉપર પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ ઉત્સવ ઉજવી રહેલા યહૂદીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર કરી ૧૫ને યમ-સદન પહોંચાડયા હતા, અનેકને ઘાયલ કર્યા હતા. તો હવે જોઈએ હનુકાહ ઉત્સવ શું છે ?

વાસ્તવમાં હનુકાહ જે ચાનુકાહ પણ કહેવાય છે, તે ભારતના ‘દીપોત્સવી’ – દીવાળી સમાન ઉત્સવ છે. તે દર વર્ષે ડીસેમ્બરની ૧૪મી થી ૨૨ દરમિયાન આઠ દિવસ સુધી ઉજવાય છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *