'હર હર મહાદેવ…' પાકિસ્તાન સામે ભારતની જીત પર બોલ્યો સુર્યકુમાર, તો યોગીએ કહ્યું- 'મહાશિવરાત્રિ પર મહાવિજય'

📅 Published: February 15, 2026 | 📂 Category: Uncategorized


IND vs PAK Match: ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકામાં રમાયેલા ICC T20 વર્લ્ડ કપ 2026ના મુકાબલામાં ભારતની ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા જીત હાંસલ કરી છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું છે. પાકિસ્તાનને ભારતે હરાવતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જીતની શુભકામનાઓ પાઠવી છે. જણાવી દઈએ કે, ભારતીય ટીમની જીત પર સચિન તેંદુલકર, કેશવ પ્રસાદ મૌર્ય, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, શિવરાજસિંહ ચૌહાણ સહિતના દિગ્ગજોએ શુભેચ્છાઓ પાઠવી છે. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવની પણ પ્રતિક્રિયા આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *