હવે આ ટ્રેનોમાં RAC ટિકિટ નહીં, સ્લીપર માટે ઓછામાં ઓછું 200 KMનું ભાડું, રેલવેએ બદલ્યા નિયમ

📅 Published: January 18, 2026 | 📂 Category: Uncategorized


amrut bharat express : ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને ‘અમૃત ભારત’ ટ્રેનોના ભાડા અને ટિકિટ બુકિંગને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ હવે અમૃત ભારત ટ્રેનમાં RAC (Reservation Against Cancellation) ની વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી છે અને લઘુત્તમ ભાડાના અંતરમાં પણ ફેરફાર થયો છે.

હવે RAC ની ઝંઝટ ખતમ

રેલવેના નવા નોટિફિકેશન મુજબ, અમૃત ભારત ટ્રેનોમાં હવે RAC ટિકિટ આપવામાં આવશે નહીં.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *