![]() |
| (IMAGE – IANS) |
Mani Shankar Aiyar Slams Hindutva: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે રવિવારે ‘કોલકાતા ડિબેટિંગ સર્કલ’ દ્વારા આયોજિત એક ચર્ચામાં ભાગ લીધો હતો. ‘હિન્દુત્વથી હિન્દુ ધર્મને સુરક્ષાની જરૂર છે’ વિષય પર બોલતાં અય્યરે હિન્દુત્વને એક રાજકીય વિચારધારા ગણાવી તેની આકરી ટીકા કરી હતી.

