
વડોદરા : ૧૪ વર્ષની સગીર પુત્રી પર વારંવાર દુષ્કર્મ ગુજારનારા સાવકા
પિતાને દુષ્કર્મ કેસમાં કસુરદાર ઠેરવી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી.ન્યાયાધીશે
ચૂકાદામાં નોંધ્યું હતું કે, પિતાએ દીકરી માટે સુરક્ષાનું કવચ હોય છે,
પરંતુ અહીં આરોપીએ તે અતૂટ વિશ્વાસની હત્યા કરી છે.ન્યાયાધીશે
