૭૫ વિસ્થાપિતોને શેલ્ટર હોમમાં ખસેડાયા, વટવા વાનરવટ તળાવની જગ્યામાં ૪૫૦ ગેરકાયદે બાંધકામ તોડાયા

📅 Published: January 21, 2026 | 📂 Category: Uncategorized


અમદાવાદ,મંગળવાર,20
જાન્યુ,2026

દક્ષિણ ઝોનમાં અગાઉ ચંડોળા, ઈસનપુર પછી મંગળવારે વટવા વોર્ડમાં આવેલા વાનરવટ તળાવની
જગ્યામાં બાંધી દેવામા આવેલા ૪૫૦ કાચા-પાકા ગેરકાયદે રહેણાંક અને કોમર્શિયલ
બાંધકામ કોર્પોરેશનના ૩૦૦થી વધુ અને પોલીસના ૪૦૦ કર્મચારીઓ અને અધિકારીઓની
હાજરીમાં ૧૦ હિટાચી મશીન સહિતની મશીનરીની મદદથી તોડી પડાયા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *