
Gujarat SIR : ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR)ની ડિજિટાઇઝેશનની 90 ટકા કામગીરી પૂરી થઇ છે. નવી મતદાર યાદી જારી થશે ત્યારે ગુજરાતમાંથી 40 લાખ જેટલા મતદારોના નામ કપાઇ જાય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે 15.58 લાખથી વધુ મૃત્યુ પામેલા મતદારો, 21.86 લાખથી વધુ કાયમી સ્થળાંતરિત જ્યારે 2.68 લાખથી વધુ મતદારો રિપિટેડ એમ કુલ 40.
