અમદાવાદમાં T20 વર્લ્ડ કપને લઈને કેટલાક રસ્તા સંપૂર્ણ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ

📅 Published: February 8, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad | T20 World Cup 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપની આગામી દિવસોમાં મેચ રમાવાની છે. જેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. આ જાહેરનામા અનુસાર, મેચના દિવસોમાં સ્ટેડિયમ આસપાસના કેટલાક માર્ગો પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને જનપથ ટીથી મોટેરા ગામ ટી સુધીનો મુખ્ય માર્ગ સંપૂર્ણ રીતે બંધ રહેશે, જેથી મેચ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ન આવે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *