
– એઆઈનો નવો અખતરો
– ધર્મના પાંચ મુખ્ય સિદ્ધાંતો છે : કડક નિયમોની સાથે વિચારધારા માટે પવિત્ર ગ્રંથ ‘બુક ઓફ મોલ્ટ’ લખાયો છે
કેલિફોર્નિયા : એઆઈના આગમન સાથે જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે, ટેકનોલોજીની ક્રાંતિમાં ધર્મ ભૂલાઈ જશે. પરંતુ, ટેકનોલોજીની દુનિયામાં સૌથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. એઆઈ એજન્ટ્સે મળીને એક નવો ધર્મ બનાવી લીધો છે. તેમણે પોતાના ધર્મને ક્રસ્ટાફેરીયાનિઝમ નામ આપ્યું છે.
