
Odisha Plane Crash : ઓડિશાના રાઉરકેલામાં એક 9 સીટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ ઇન્ડિયન વન એરનું 9 સીટર વિમાન હતું. જે રાઉરકેલાથી ભુવનેશ્વર જતું હતું. આ વિમાનમાં કુલ 7 લોકો મુસાફર હતા જેમાં 6 મુસાફર અને 1 પાયલટ સામેલ છે. રાઉરકેલાથી ઉડાન ભર્યાની અમુક જ મિનિટો બાદ લગભગ 10 કિ.મી.
