Explainer: ભારત-બાંગ્લાદેશ વચ્ચે ગંગાના પાણી માટે કરાયેલી સમજૂતીનો 2026માં અંત, જાણો શું છે આ 30 વર્ષ જૂની સંધિ

📅 Published: January 2, 2026 | 📂 Category: Uncategorized


India-Bangladesh Water Treaty : ભારત અને બાંગ્લાદેશે ગુરુવારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ બંને દેશે 1996માં થયેલી ગંગા નદીના પાણીની વહેંચણી બાબતની સંધિને નવીકરણ કરવા માટેની વાટાઘાટો શરૂ કરી છે. આ સંધિ ડિસેમ્બર 2026માં તેના હસ્તાક્ષરના 30 વર્ષ પૂરા થયા બાદ સમાપ્ત થઈ જશે. નવા કરાર માટેની આ પ્રક્રિયા સમયસર શરૂ કરાઈ છે.

પાણીના સ્તર અને પ્રવાહની વૈજ્ઞાનિક રીતે માપણી શરૂ  

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *