
અમદાવાદ : બજેટમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં ટ્રેડ્સ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધારવાની જાહેરાત નજીકના ભવિષ્યમાં વિદેશી રોકાણકારો ભારતમાંથી હવે વધુ ભંડોળ પાછું ખેંચે તેવી શક્યતા છે. આમ પણ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે, ગત જાન્યુઆરી માસમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા ભારતીય શેરબજારમાંથી આશરે રૂ. ૩૬,૦૦૦ કરોડ (આશરે ૩.૯૭ બિલિયન ડોલર) પાછા ખેંચી લીધા હતા.
નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીના ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એ જાન્યુઆરીમાં ભારતીય શેરબજારમાંથી રૂ.
