'SIR સુધારો નથી, થોપવામાં આવેલો અન્યાય છે', રાહુલ ગાંધીનો ભાજપ અને EC પર મોટો પ્રહાર

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized

Image Source: IANS

Rahul Gandhi News: કોંગ્રેસે અલગ-અલગ રાજ્યોમાં મતદાર યાદીના SIRના કામમાં સામેલ બુથ લેવલના અધિકારીઓ(BLO)ના મોતનો મુદ્દો ઉઠાવ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર લખ્યું છે કે, મતદાર યાદીના SIRના નામ પર દેશભરમાં અફરાતફરી મચાવી દીધી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *