લાલપુરમાં યોગ ગ્રુપની બહેનોએ નિયમિત યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો. યોગ સત્ર દરમિયાન બહેનોએ બટરફ્લાય આસન સહિત ઘણા યોગાસનો કર્યા હતા.બટરફ્લાય આસન શરીરની લચીલાશ વધારવામાં અને શરીરને સક્રિય રાખવામાં મદદ કરે છે. નિયમિત યોગાભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે. સાથે જ મનને શાંતિ અને સકારાત્મક ઊર્જા પણ મળે છે.યોગ ગ્રુપની બહેનોએ લોકોને રોજિંદા જીવનમાંથી થોડો સમય યોગ માટે કાઢવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી. તેમણે “રોજ થોડો સમય યોગ માટે, આખું જીવન સ્વસ્થતા માટે” એવા સંદેશ સાથે યોગાભ્યાસ કર્યો હતો.
લાલપુર યોગ ગ્રુપની બહેનો દ્વારા સવારે નિયમિત યોગાભ્યાસ:બટરફ્લાય આસન વડે શરીરની લચીલાશ અને સક્રિયતા વધારવાનો પ્રયાસ
📅 Published: September 7, 2026 |
📂 Category: gujarati-news
