ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 31 ટકા ઘટીને 2.17 અબજ ડોલર

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદ : ઓક્ટોબર ૨૦૨૫માં ભારતના રત્નો અને ઝવેરાત ક્ષેત્રની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અનુસાર કુલ નિકાસ ૩૦.૫૭ ટકા ઘટીને ૨.૧૭ અબજ ડોલર થઈ ગઈ છે. આ સિવાય આયાત પણ ૧૯.૨ ટકા ઘટીને ૧.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *