એકતાનગરથી ચાલતી કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરાયો

📅 Published: February 5, 2026 | 📂 Category: Uncategorized

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ એકતાનગર સ્ટેશન પરથી ચાલતી કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફારો અલગ-અલગ તારીખોથી અમલમાં આવશે.

પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ટ્રેન નંબર 09410 એકતાનગર-અમદાવાદ સ્ટીમ હેરિટેજ સ્પેશલ (દ્વિ-સાપ્તાહિક) તા.14 ફેબ્રુઆરીથી એકતાનગર સ્ટેશન પરથી અગાઉના રાત્રે 8:20 કલાકના બદલે હવે 8:30 કલાકે પ્રસ્થાન કરશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *