અમદાવાદના આસારામ આશ્રમની 45,000 ચો.મી. જમીન પરત લેવા હાઇકોર્ટની લીલી ઝંડી, દબાણો પર ફરશે બુલડોઝર

📅 Published: February 5, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad Ashram Ashram: અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી આસારામ આશ્રમની વિવાદિત જમીન બાબતે ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારના પગલાને યોગ્ય ઠેરવતા આશ્રમ હસ્તકની 45,000 ચોરસ મીટરથી વધુ જાહેર જમીન પાછી લેવાનો માર્ગ મોકળો કર્યો છે. આ જમીનનો ઉપયોગ હવે આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે કરાશે. 

કેમ જમીન પાછી લેવાનો નિર્ણય લેવાયો?

ગુજરાત સરકાર અને મુખ્ય સરકારી વકીલ જી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *