
શાહપુરથી ગાંધીનગર આવવાના માર્ગ ઉપર
પાલજમાં રહેતો પુત્ર માતા પિતાને અમદાવાદ સિવિલમાં સારવાર માટે લઈ જતો હતો તે સમયે અકસ્માત
ગાંધીનગર : ગાંધીનગરના ધોળેશ્વર મંદિર જવાના કટ પાસે એક રિક્ષા પલટી
ખાઈ જતાં ગંભીર ઈજાઓને કારણે એક વૃદ્ધનું મોત નીપજ્યું છે, જ્યારે તેમના
પત્નીને ઈજાઓ પહોંચી છે.
