હિન્દુ ઉમેદવાર જ્ઞાનેશ્વરચંદ્ર રોયે ઢાકા-૩ મતવિસ્તારમાં જમાતના ઉમેદવારને પરાજિત કર્યા

📅 Published: February 13, 2026 | 📂 Category: Uncategorized


– બાંગ્લાદેશ બીએનપી નીચે પરિવર્તન તરફ

– BNP નેતા જ્ઞાનેશ્વરને 98,785 મત મળ્યા જ્યારે જમાત-એ-ઇસ્લામીના ઉમેદવાર મહમ્મદ શાહીન-ઉર-ઈસ્લામને 82,232 મત મળી શક્યા

ઢાકા : બાંગ્લાદેશના અગ્રીમ નેતા તારિક રહેમાનની પાર્ટી બાંગ્લાદેશમાં સરકાર રચવા તૈયારીઓ કરી રહી છે, ત્યારે ઢાકા-૩ વિસ્તારની સંસદીય બેઠક ઉપર તારિકની પાર્ટીના ઉમેદવાર જ્ઞાનેશ્વર ચંદ્રરોય ૯૮,૭૮૫ મત મેળવી વિજય થયા છે, તેઓના પ્રતિસ્પર્ધી અને જમાત-એ-ઇસ્લામીના ઉમેદવાર મહમ્મદ શાહીન-ઉર-ઈસ્લામને ૮૨,૨૩૨ મત મળ્યા છે. રોયનો વિજય હવે બાંગ્લાદેશમાં પ્રસરી રહેલા કોમી એખલાસનું નિરૂપણ કરે છે.

નવે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *