ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત:હાર્દિક કિલજીએ સર ટી હોસ્પિટલમાં દમ તોડ્યો, મૃત્યુઆંક 10એ પહોંચ્યો

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 10એ પહોંચ્યો છે. સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હાર્દિકભાઈ હરેશભાઈ કિલજીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *