જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલું ઐતિહાસિક બેડેશ્વર મહાદેવ મંદિર આશરે 550 વર્ષ જૂનું છે. આ મંદિર પૌરાણિક અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાય છે. તે જામનગરના સુપ્રસિદ્ધ શિવાલયોમાં તેમની ગણના થાય છે. શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી બેડેશ્વર મહાદેવ મંદિરમાં જંગલેશ્વર સ્વરૂપના દિવ્ય દર્શન યોજાયા હતા.
જામનગરના બેડેશ્વર મહાદેવ મંદિર 550 વર્ષ જૂનું:શ્રાવણના ત્રીજા સોમવારે જંગલેશ્વર સ્વરૂપના દિવ્ય દર્શન
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
