Ahmedabad News: ઈદ-એ-મિલાદને પગલે પોલીસ એક્શનમાં, રખિયાલ અને બાપુનગરમાં યોજાયું ફુટ પેટ્રોલિંગ

આગામી પવિત્ર ઈદ-એ-મિલાદના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ તંત્ર એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પૂર્વ તૈયારીઓ...
Read More »

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ VC નીરજા ગુપ્તા સામે 40 કરોડની ગ્રાન્ટ અને નાણાકીય કૌભાંડનો આક્ષેપ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ (VC) નીરજા ગુપ્તાના શાસનકાળ દરમિયાન થયેલી ગેરરીતિઓ અને કૌભાંડોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અગાઉ...
Read More »

Aravalli News: શામળાજીના શામળપુરમાં સનસનાટી, ગૃહકંકાસમાં પતિએ કુહાડીના ફટકા મારી પત્નીની કરી હત્યા

અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી નજીક આવેલા શામળપુર ગામેથી એક અત્યંત સનસનાટીભરી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. શામળપુર ગામમાં...
Read More »

Ahmedabad News: શહેર પોલીસે કુલ 436 પ્રોહિબીશન કેસો શોધી કાઢ્યા, 476 આરોપીઓ વિરુદ્ધ ગુના નોંધાયા

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી, વેચાણ અને દૂષણ પર સંપૂર્ણપણે અંકુશ મેળવવા માટે શહેર પોલીસ દ્વારા યોજાયેલી ખાસ ઝુંબેશમાં મોટી...
Read More »

Ahmedabad પોલીસની લાલ આંખ, 11 દિવસમાં 41 માથાભારે ગુનેગારો પર પાસા અને 15 સામે તડીપારની કાર્યવાહી

અમદાવાદ શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા માથાભારે અને અસામાજિક તત્વો સામે લાલ આંખ કરવામાં...
Read More »

Ahmedabad: રખિયાલમાં પોલીસે 519.8 ગ્રામ ગાંજા સાથે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નશાકારક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. રખિયાલ પોલીસ મથકની ટીમે ચોક્કસ...
Read More »

Ahmedabad: વર્લ્ડ સિનિયર સિટીઝન ડે ના દિવસે ગુજરાત પોલીસ વડીલોના દ્વારે, 2300 સિનિયર સિટીઝનોની મુલાકાત લઈ સંવાદ સાધ્યો

વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસના ખાસ અવસરે ગુજરાત પોલીસે સમાજ પ્રત્યે પોતાની સામાજિક અને સંવેદનશીલ જવાબદારી નિભાવતા એક અનોખી પહેલ કરી...
Read More »

Ahmedabad News: અરવલ્લીના પાર્થ પટેલ મઘદરિયે બહાદુરીની મિસાલ બન્યાં, જાણો કેવી રીતે બચાવ્યા 18 લોકોના જીવ

દરિયાની વચ્ચે સંકટમાં ઘેરાયેલા એક જહાજ અને તેના પર સવાર 18 ક્રૂ મેમ્બર્સ માટે ગુજરાતના યુવાને મુશ્કેલ પરિસ્થિતિમાં સાહસનું કામ...
Read More »

Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી ઘાટલોડિયામાં લોક દરબાર યોજશે, સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે થશે ચર્ચા

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે.તેઓ પોતાના સંસદિય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અને...
Read More »