Vadodara: ગુતાલ ગામે રામદેવજીના દર્શને ભાવિકો ઊમટયાં

📅 Published: September 13, 2026 | 📂 Category: Baroda

વાઘોડિયા : વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે રામદેવજી મહારાજના મંદિરે ભાદરવા સુદ બીજના દિવસે રામદેવજી મહારાજના દર્શન કરવા માટે તાલુકાના તેમજ જિલ્લા બહારના પણ દર્શનાથીઓ આ મંદિરે દર્શન કરવા માટે ઊમટી પડે છે. મંદિરે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરાય છે. જેનો પણ શ્રદ્ધાળુઓ લાભ લે છે. ભાદરવા સુદ બીજના દિવસે રામદેવજી મહારાજના દર્શન કરવા માટે દૂર-દૂરથી પણ શ્રદ્ધાળુઓ આસ્થા સાથે પગપાળા ચાલીને ગુતાલ ગામે મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *