અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક બિલ્ડિંગમાં આગ, 8 અને 9માં માળે લોકો ફસાયા, 100 વ્યક્તિનું રેસ્ક્યુ

📅 Published: February 12, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad News : અમદાવાદની ITC નર્મદાની બાજુમાં આવેલા શિવાલિક બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવના કારણે બિલ્ડિંગના 8 અને 9માં માળે કેટલાક લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ફાયર વિભાગની 8 થી 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં ફાયરની ટીમ દ્વારા 100 જેટલાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *