ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો મામલો: ભેદી મોત પાછળનું કારણ અકબંધ, યુવતીનો મોબાઈલ FSL તપાસમાં મોકલાયો

📅 Published: February 7, 2026 | 📂 Category: Uncategorized

Maheshwari Khachar

Gujarat University Student Self-destruction Case : અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં શુક્રવારે(6 ફેબ્રુઆરી, 2026) રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવેલી 21 વર્ષીય વિદ્યાર્થિનીના કેસમાં યુવતીએ આપઘાત કર્યો હોવાનું પોલીસે કન્ફર્મ કર્યું છે. એલ.ડી. આર્ટ્સ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી મહેશ્વરી ખાચરના મોત પાછળ કોઈ ગુનાહિત કાવતરું કે સંડોવણી હોવાની શક્યતા તપાસકર્તાએ નકારી કાઢી છે, પરંતુ હજી સુધી આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

એન.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *