છાપરી ગામે એસ.ટી. બસના ધાંધિયા, વિદ્યાર્થિનીઓમાં રોષ

📅 Published: February 16, 2026 | 📂 Category: Uncategorized

– જવાબદાર અધિકારીના ઉડાઉ જવાબથી કચવાટ

– ઓનલાઈન બસ દેખાડતી હોવા છતાં ટ્રીપ કેન્સલ કરવામાં આવતી હોવાની ફરિયાદ

તળાજા : તળાજા તાલુકાના જૂની છાપરી ગામે એસ.ટી. બસના ધાંધિયાથી વિદ્યાર્થિનીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે રજૂઆત કરવા જતાં જવાબદાર અધિકારીએ ઉડાઉ જવાબ આપતા કચવાટ ફેલાયો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *