
મ્યુનિ.કોર્પોરેશન દ્વારાનાગરિકોની સુવિધા અને વહીવટી કાર્યક્ષમતા વધારવા નવાપુરા સરદાર માર્કેટ ખાતે નવી કચેરી બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ ઈમારત કુલ ૨૫૧૩.૧૨ ચોરસ મીટરના વિસ્તારમાં અંદાજિત રૂ.૩૭.૭૨ કરોડના ખર્ચે તૈયાર થશે.
Breaking News & Latest Updates

મ્યુનિ.કોર્પોરેશન દ્વારાનાગરિકોની સુવિધા અને વહીવટી કાર્યક્ષમતા વધારવા નવાપુરા સરદાર માર્કેટ ખાતે નવી કચેરી બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ ઈમારત કુલ ૨૫૧૩.૧૨ ચોરસ મીટરના વિસ્તારમાં અંદાજિત રૂ.૩૭.૭૨ કરોડના ખર્ચે તૈયાર થશે.