ભવનાથનો મેળો: નાગા સાધુઓની 'જટા' પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ?

📅 Published: February 13, 2026 | 📂 Category: Uncategorized


Maha Shivratri 2026 Special, Junagadh: જૂનાગઢના ગિરનારની ગોદમાં યોજાતો ભવનાથનો મેળો એટલે ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ. આ મેળામાં દેશભરમાંથી ઉમટી પડતા નાગા સાધુઓ હંમેશા શ્રદ્ધાળુઓ માટે આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. ભગવાન શિવના અનન્ય ભક્ત એવા આ સાધુઓનો પહેરવેશ, તેમની ભસ્મ અને ખાસ કરીને તેમની લાંબી ‘જટા’ પાછળ ગહન આધ્યાત્મિક રહસ્યો છુપાયેલા છે.

શિવના ‘વ્યોમકેશ’ સ્વરૂપનું દર્શન

નાગા સાધુઓ ભગવાન શિવને પોતાના આરાધ્ય દેવ માને છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *