ભાવનગરમાં મેન્ટેનન્સના વાંકે 30 થી વધુ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે

📅 Published: February 5, 2026 | 📂 Category: Uncategorized

– તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં કાલથી બે દિવસ પાણી નહીં મળે 

– શુક્રવારે વર્ધમાનનગર, દિલબહાર, બોલયોગીનગર ઇએસઆર હેઠળના વિસ્તારમાં પાણીના ધાંધીયા 

ભાવનગર : મહી પરીએજ (જીડબલ્યુઆઈએલ) હસ્તકના નાવડા હેડવર્કસ ખાતે આગામી તા. ૬ થી તા. ૮ ફેબુ્રઆરી-૨૦૨૬ સુધી મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાયેલ હોવાથી ભાવનગર શહેરને મળતો પાણી સપ્લાય અનિયમિત રહેશે, જેના પગલે આગામી શુક્રવાર અને શનિવારનાં રોજ તરસમિયા ફિલ્ટર આધારીત ઘણા વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *