
Surat News : સુરત મહાનગરપાલિકાના કચરાનો બારોબાર નિકાલ કરી પાલિકામાં મસ મોટું કચરા કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં એકાઉન્ટ-ઓડિટ વિભાગની પણ જવાબદારી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. તેવામાં મ.ન.પા.ના ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે.
