બાંગ્લાદેશમાં તારિક રહેમાનની પ્રચંડ જીતની ભારત પર શી અસર થશે ? છ મહત્વના મુદ્દાઓ

📅 Published: February 13, 2026 | 📂 Category: Uncategorized


– બાંગ્લાદેશમાં પાકિસ્તાનના મનસુબા નાકામ

– અત્યારે બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તાકાતો સક્રિય છે : ભારતને આશા છે કે, નવી સરકાર સાથે પરિસ્થિતિ બદલાશે : તેથી ભારતે BNP ને ગ્રીન સિગ્નલ આપ્યું છે

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં ચૂંટણી પરિણામો આવી ગયા છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ને પ્રચંડ બહુમતી મળી ગઈ છે. તેના નેતા તારિક રહેમાન વડાપ્રધાન બનશે. તે નિશ્ચિત છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *