
માલવીયાનગર પોલીસ મથકમાં અપહરણનો ગુનો
રસુલપરા વિસ્તારમાંથી પણ કિશોરી લાપતા બની જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ
રાજકોટ: નાનામવા વિસ્તારમાં રહેતી ધો.૧૦ની છાત્રા ગઇકાલે સ્કૂલેથી નીકળી ગયા બાદ લાપતા બની જતા વાલીઓએ માલવીયાનગર પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે છાત્રાની શોધખોળ શરૂ કરી છે.
