Kutchના જખૌ દરિયાકાંઠે ચકચાર, શંકાસ્પદ AIS સિસ્ટમ અને ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા

કચ્છના વ્યૂહાત્મક રીતે અતિ સંવેદનશીલ એવા જખૌ દરિયાકાંઠેથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. સંયુક્ત સુરક્ષા...
Read More »

ગૌશાળામાં ગૌમૂત્ર-છાણમાંથી બની રહી છે ખાસ રાખડીઓ:ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' ઘોષિત કરવા રક્ષાબંધને દેશભરમાં અનોખું અભિયાન, સુરત સહિત અન્ય રાજ્યોમાં હજારો રાખડીઓ મોકલાશે

દેશભરમાં ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવાની માંગ હવે એક જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહી છે. અગાઉ હજારો ગૌભક્તો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર...
Read More »

હિંમતનગરમાં દુર્ગા ઓવરબ્રિજ પર ગર્ડર લોન્ચિંગની કામગીરી શરૂ:બે મહાકાય ક્રેન દ્વારા 9 ગર્ડર લોન્ચ કરાશે, દિવાળી પહેલા બ્રિજ ખુલ્લો મુકાવાની શક્યતા

હિંમતનગરમાં દુર્ગા રેલવે ઓવરબ્રિજ પર બાકીના 9 સ્ટીલ ગર્ડર લોન્ચ કરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. અગાઉ 17 દિવસ...
Read More »

Vadodara: વડોદરા-હાલોલ રોડ પર કોપર ભરેલી ટ્રકમાં ભીષણ આગ, ચાલકે સમયસૂચકતા વાપરી બચાવ્યો જીવ

વડોદરા અને હાલોલને જોડતા મુખ્ય હાઇવે પર જરોદ વિસ્તાર પાસેથી પસાર થઈ રહેલી એક માલવાહક ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના...
Read More »

Anandમાં SMCનો મોટો સપાટો, રૂ.19.63 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

આણંદ રૂરલ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. SMCની ટીમે ચોક્કસ બાતમીના...
Read More »

અમેરિકાના રોબિન્સવિલે સ્થિત અક્ષરધામ મંદિરની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલ:ભારતીય સંસ્કૃતિ અને વૈશ્વિક સેવા કાર્યોની કરી મુક્તકંઠે પ્રશંસા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 22 ઓગસ્ટ 2026ના રોજ અમેરિકાના ન્યુ જર્સી સ્થિત રોબિન્સવિલે ખાતે નિર્માણ પામેલા ભવ્ય બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ...
Read More »

બનાસકાંઠામાં ખેડૂતોના પ્રશ્નો પર કિસાન સંઘની બેઠક:બટાકામાં સબસિડીનો અભાવ અને મગફળીના બિયારણની ફાળવણી મુદ્દે સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરાયો

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓ અને સરકારની નીતિઓ અંગે ચર્ચા કરવા પાલનપુરના ચંડીસર ખાતે કિસાન સંઘની એક મહત્વપૂર્ણ બેઠક...
Read More »

મોરબીના વાંકાનેરમાં ભારતનો શ્રાવણ માસનો પ્રથમ લોકમેળો:જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાજ્યમંત્રીના હસ્તે 3 દિવસીય મેળો ખુલ્લો મુકાયો

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ નજીક રતન ટેકરી પર આવેલા જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રાવણ મહિનાના લોકમેળાનો પ્રારંભ થયો...
Read More »

બીલીમોરા કોલેજમાં સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન:ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની યોજના હેઠળ કાર્યક્રમ યોજાયો

બીલીમોરાના શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બી.એડ. કોલેજ ખાતે “સંસ્કૃત કક્ષ”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાના સંવર્ધન...
Read More »

રાજકોટ વાસીઓને ચા ની ચુસ્કી પડી શકે છે મોંઘી:ખાંડના ભાવમાં વધારો થતા 1 સપ્ટેમ્બરથી ચાના ભાવમાં વધારો કરવા હોટલના સંચાલકોએ કરી વિચારણા, આખી ચાનો ભાવ રૂ.30 કરાશે

સામાન્ય રીતે સવાર સાંજ બે ટાઈમ લોકો ચા પિતા હોય છે પરંતુ રાજકોટના લોકોની સવાર પણ ચા થી શરૂ થાય...
Read More »