જામનગરમાં જાની પરિવારના ઘરે આશુતોષ મહાદેવની પધરામણી:શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક મહોત્સવ યોજાયો, અનેક લોકો જોડાયા
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા ન્યુ આરામ કોલોની, શેરી નંબર 3, ઉમિયાજી સ્કૂલ સામેના નિવાસસ્થાને જાની પરિવારે ભગવાન આશુતોષ મહાદેવની...
