સેવન્થ ડે સ્કૂલે માન્યતા હોવાનો દાવો કરતા વાલીઓએ પુરાવા માંગ્યા:વાલીઓએ કહ્યું- '7 દિવસમાં શાળા પુરાવા ન આપી શકે તો સરકાર શાળાનો વહીવટ પોતાના હસ્તક લઈ લે'

સેવન્થ ડે સ્કૂલ જનઆક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા સ્કૂલ પર વિરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થી નયનની...
Read More »

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 'વિકસિત ભારત યુવા કનેક્ટ' કાર્યક્રમ:2047 વિકસિત ભારતમાં યુવા યોગદાન પર ચર્ચા, 150થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 2047 સુધીમાં ભારતને...
Read More »